knowledge, creative mind, Gujarat quize

Thursday, March 10, 2016

STANDARD: 6 SUBJECT: SOCIAL SCIENCE (SEM: 2) Part-4



Part-4

STANDARD: 6            SUBJECT: SOCIAL SCIENCE       SEMESTER: 2


1.       મહાનગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી કયા નામે ઓળખાય છે? જવાબ : મ્યુનીસીપલ કમિશનર
2.       મહાનગરપાલિકાના કમિશનરની નિમણુંક કોણ કરે છે? જવાબ : રાજ્ય સરકાર
3.       મહાનગરપાલિકાની સૌથી મહત્વની સમિતિ કઈ છે? જવાબ : કારોબારી સમિતિ (સ્ટેન્ડીંગ કમીટી)
4.       કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા મહાનગરપાલિકાને મદદ કરે છે? જવાબ : વિશ્વબેંક
5.       ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? જવાબ : સિદ્ધાર્થ
6.       સિદ્ધાર્થના પિતાનું નામ શું હતું? જવાબ : શુદ્ધોધન
7.       સિદ્ધાર્થની પત્નીનું નામ શું હતું? જવાબ : યશોધરા
8.       ગૌતમ બુદ્ધ કયા સ્થળે નિર્વાણ (મૃત્યુ) પામ્યા હતા? જવાબ : કુશીનારા
9.       ઉપનીષદના વિચારકો પૈકી કઈ એક સ્ત્રી વિચારકનો ઉલ્લેખ થયો છે? જવાબ : ગાર્ગી
10.    મહાવીર સ્વામીનું મૂળ નામ શું હતું? જવાબ : વર્ધમાન
11.    મહાવીરનો જન્મ કયા ઉપનગરમાં થયો હતો? જવાબ : કુંડગ્રામમા
12.    વર્ધમાનની પત્નીનું નામ શું હતું? જવાબ : યશોદા
13.    વર્ધમાનની પુત્રીનું નામ શું હતું? જવાબ : પ્રિયદર્શના
14.   મહાવીર સ્વામીએ કેટલા વ્રત આપ્યા છે? જવાબ : પાંચ
15.    બૌદ્ધ સાધુઓ કયા નામે ઓળખાય છે? જવાબ : લામા
16.    લગભગ કેટલા વર્ષ પહેલા બૌદ્ધ ધર્મની સ્થાપના થઈ હતી? જવાબ : ૨૫૦૦ વર્ષ
17.    સિદ્ધાર્થનો જન્મ કયા વનમાં થયો હતો? જવાબ : લુમ્બિનીવનમાં
18.    સિદ્ધાર્થના ગૃહત્યાગને શું કહે છે? જવાબ : મહાભિનિષ્ક્રમણ
19.    ગૌતમ બુદ્ધને પીપળાના વૃક્ષની નીચે ક્યારે જ્ઞાન પ્રાપ્ત થયું? જવાબ : વૈશાખી પૂર્ણિમાની રાત્રે
20.    ગૌતમને જે સ્થળે જ્ઞાન પ્રાપ્ત થયું તે હાલમાં કયા નામે ઓળખાય છે? જવાબ : બુદ્ધગયા કે બોધીગયા
21.   વર્ધમાનના પિતાનું નામ શું હતું? જવાબ : સિદ્ધાર્થ
22.    વર્ધમાનની માતાનું નામ શું હતું? જવાબ : ત્રીશલાદેવી
23.     મહાવીર સ્વામીએ કેટલા વર્ષની ઉમરે દીક્ષા લીધી હતી? જવાબ : ૩૦ વર્ષે
24.     મહાવીર સ્વામીએ લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? જવાબ : પ્રાકૃત, માગધી
25.   આજે ગુજરાતમાં કયુ ખાણું ખુબ જ જાણીતું છે? જવાબ : કાઠીયાવાડી
26.    ઉત્તર ગુજરાતમાં કઈ બોલી બોલાય છે? જવાબ : તળપદી
27.    મધ્ય ગુજરાતમાં કઈ બોલી બોલાય છે? જવાબ : ચરોતરી
28.    ગુજરાતમાં તહેવારોની શરૂઆત ક્યારથી થાય છે? જવાબ : અખાત્રીજથી
29.    કયા ઉત્સવની ઉજવણી માટે ગુજરાત વિશ્વભરમાં પ્રસિદ્ધ છે? જવાબ : નવરાત્રી
 ગુજરાતમાં શામળાજી ખાતે કયો મેળો ભરાય છે? જવાબ : કાર્તિકી પૂનમનો

0 comments:

Post a Comment

Social Profiles

Twitter Facebook

Popular Posts

Total Pageviews

Search This Blog

Copyright © Creative Mind | Powered by Blogger
Design by Chavada Mehul | Blogger Theme by MK -