knowledge, creative mind, Gujarat quize

Thursday, March 10, 2016

STANDARD: 6 SUBJECT: SOCIAL SCIENCE ( SEM: 2) Part-2



Part-2

STANDARD: 6        SUBJECT: SOCIAL SCIENCE           SEMESTER: 2


1.       ધરોઈ યોજના કઈ નદી પર આવેલી છે? જવાબ : સાબરમતી
2.       ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? જવાબ : કંડલા
3.       કયા જિલ્લામાં ભેજવાળા પાનખર જંગલો આવેલા છે? જવાબ : ડાંગ
4.       કયા જિલ્લામાં સુકા ઝાંખરાવાળા જંગલો આવેલા છે? જવાબ : બનાસકાંઠા
5.       કયા જિલ્લામાં મેન્ગ્રુવના જંગલો આવેલા છે? જવાબ : કચ્છ
6.       કાગળ બનાવવા માટેનો માવો તૈયાર કરવા માટે કયા વૃક્ષનું લાકડું વપરાય છે? જવાબ : વાંસનું
7.       ડેડીયાપાડા રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જવાબ : નર્મદા
8.       ચિંકારા માટેનું રામપુરા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જવાબ : રાજકોટ
9.       દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં જિલ્લામાં આવેલો છે? જવાબ : જામનગર
10.   કયું ખનીજ સિમેન્ટ ઉદ્યોગમાં વપરાય છે? જવાબ : ચુનાનો પથ્થર
11.   કયુ ખનીજ ધાતુઓને પીગાળવા માટે ખુબ જ ઉપયોગી છે? જવાબ : ફ્લોરસ્પાર
12.   કયા ખનીજમાંથી એલ્યુમીનીયમ બનાવવામાં આવે છે? જવાબ : બોક્સાઈટ
13.   કયુ ખનીજ પેન્સિલ બનાવવામાં વપરાય છે? જવાબ : ગ્રેફાઈટ
14.   કયા ખનીજનો ઉપયોગ ઝીંક ઓક્સાઈડની બનાવટમાં થાય છે? જવાબ : સીસું
15.   ઈ.સ. પૂર્વે સાતમી કે છઠ્ઠી સદીમાં ઉત્તર ભારતમાં કેટલા મહાજનપદો હતા? જવાબ : ૧૬
16.   રાજતંત્ર રાજ્યવ્યવસ્થામા કોને પ્રમુખ ગણવામાં આવતો? જવાબ : રાજાને
17.   કયુ રાજ્ય રાજતંત્ર રાજ્યવ્યવસ્થા ધરાવતું હતું? જવાબ : મગધ
18.   કયુ રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું? જવાબ : વૈશાલી
19.    કયુ રાજ્ય સૌથી વધુ શક્તિશાળી હતું? જવાબ : મગધ
20.    વજ્જીસંઘ ગણરાજ્યનું મુખ્ય સ્થાન કયુ હતું? જવાબ : વૈશાલી
21.    ગણરાજયોની રાજ્યવ્યવસ્થા સંપૂર્ણપણે કોના પર આધારિત હતી? જવાબ : લોકો પર.
22.    સંથાગારમા ભરાતી સભામાં કોઈ પણ દરખાસ્ત કેટલી વખત રજુ થતી? જવાબ : ત્રણ વખત
23.    ગણરાજયોની રાજ્યવ્યવવસ્થા કયા સ્વરૂપની હતી? જવાબ : લોકશાહી
24.   ગુજરાતમાં પંચાયતી રાજનું માળખું કેટલા સ્તરનું છે? જવાબ : ત્રણ
25.   કેટલી વસ્તીવાળા ગામોમાં ગ્રામપંચાયત હોય છે? જવાબ : પંદર હજારથી ઓછી
26.   ગ્રામપંચાયતમા સામાન્ય રેતે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? જવાબ : ૭
27.   ગ્રામપંચાયતનાં વડાને શું કહે છે? જવાબ : સરપંચ
28.   ગ્રામપંચાયતમા કોની ચૂંટણી ગામના બધા મતદારો કરે છે? જવાબ : સરપંચ
29.   તાલુકા પંચાયતમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? જવાબ : ૧૫
30.   તાલુકા પંચાયતની વહીવટી કામગીરી કોણ કરે છે? જવાબ : તાલુકા વિકાસ અધિકારી 
                                                    
                                                                     http://chavdamehul58.blogspot.in


0 comments:

Post a Comment

Social Profiles

Twitter Facebook

Popular Posts

Total Pageviews

Search This Blog

Copyright © Creative Mind | Powered by Blogger
Design by Chavada Mehul | Blogger Theme by MK -