knowledge, creative mind, Gujarat quize

Wednesday, February 3, 2016

Knowledge


                  

                      સામાજિક વિજ્ઞાન ધોરણ-10

1) અકીકના વેપારનું મહત્વનું કેન્દ્ર ગુજરાતમાં ક્યું છે?

A ખંભાત      B અમદાવાદ C સુરત D ડીસા

 

2) ક્યા દેશ માટે સૂજલામ’ ‘સૂફલામશબ્દો વપરાય છે?

A ચીન       B ગ્રીસ       C મ્યાન માર        D ભારત

 

3) અતિ પ્રાચીન યુગથી ભારતની પ્રજા પર્યાવરણ પ્રેમી રહી છે,એમ શા પરથી કહી શકાય? તેના…..

A દેશ પ્રમથી       B વૃક્ષ પ્રેમથી        C ઉત્સવ પ્રેમથી    D કુટુંબ પ્રેમથી

 

4 )કઇ પ્રજા ભારતની સૌથી પ્રાચીન પ્રજા છે?

A દ્રવિડ           B આર્મેનોઇડ          C નેગ્રીટો        D ઑસ્ટ્રેલોઇડ

 

5) પ્રાકૃતિક વારસામાં કઇ બાબતોનો સમાવેશ થાય છે?

A સ્તૂપો અને ચૈત્યો     B મંદિરો,મસ્જિદો     C નદીઓ અને વૃક્ષો

D રાજમહેલો,કિલ્લાઓ

 

6 )ક્યા ઝાડમાંથી ટોપલા,કાગળ અને રેયોન બનાવી શકાય છે?

A ટીમરૂ               B દેવદાર           C વાંસ        D સાગ

 

7) હિમાચલ અને જમ્મુ-કશ્મીરમાં ક્યાં ફળો વધુ થાય છે?

A સફરજન         B કેળા              C દ્રાક્ષ          D સંતરા

 

8) પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત ક્યો છે?

A નહેરો                 B વૃષ્ટિ     C તળાવ            D કૂવા

 

9) દક્ષિણ અને પૂર્વનાં રાજ્યોમાં સિંચાઇ શેના દ્વારા વધારે થાય છે?

A તળોવો        B વરસાદ                    C ટ્યુબવેલ            D નહેરો

 

10) હિરાકુંડ યોજના કઇ નદી પર બનાવવામાં આવી છે?

A ચંબલ               B કૃષ્ણા               C મહા         D ગોદાવરી

 

11) આદ્યુનિક યુગનું બીજું નામ ક્યું છે?

A સત્યુગ            B આણુયુગ               C કળિયુગ          D ખનિજયુગ

 

12) ક્યા ખનિજના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે?

A તાંબુ                B લોખંડ          C અબરખ      D એલ્યુમિનિયમ

 

13) સોલાર બેટરીથી ચાલતા વાહનો કયા શહેરમાં વપરાય છે?

A દિલ્હી         B ચેન્નાઇ                C કોલકાત્તા        D મુંબઇ

 

14) બાયોગેસ મેળવી લીધા પછી વધેલા કચરામાંથી શું બને છે?

A પથ્થર              B ખાતર         C પ્લાસ્ટિક          D માટી

 

15) મોહેં-જો-દડો શહેરના રસ્તાઓની પહોળાઇ કેટલી હતી?

A 12 મીટર         B 8.40 મીટર      C 9.75 મીટર       D 8 મીટર

 

16) ત્રિમૂર્તિ નામની ભવ્ય મૂર્તિ કઇ ગુફામાં આવેલી છે?

A ઇલોરા            B એલિફન્ટા         C અજન્તા       D મહાબલિપુરમ્ 

 

17) કવિ તિરુવલ્લુરનો પ્રખ્યાત ગ્રંથ……

A મણિમેખલાઇ      B શીલપ્પતિકારમ્          C કુરલ      D તોલકાપ્પિયમ્

 

18) શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર ક્યું છે?

A ખગોળશાસ્ત્ર        B વૈદકશાસ્ત્ર        C વાસ્તુશાસ્ત્ર        D ગણિતશાસ્ત્ર

 

19) લીલાવતી ગણિત ગ્રંથ કોણે લખ્યો હતો?

A વાગ્ભટ્ટે           B આર્યભટ્ટે                     C બૌદ્વાયને         D ભાસ્કરાચાર્યે

 

20) કોનું શિલ્પ કલાની દષ્ટિએ આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવે છે?

A બ્રહ્માનું            B નટરાજનું         C ગણપતિનું        D વિષ્ણુનું

 

21) ગણિતશાસ્ત્રના પિતા કોણ કહેવાય છે?

A ચરક             B બ્રહ્મગુપ્ત                       C આર્યભટ્ટ       D ભાસ્કરાચાર્ય

22) વિજ્ઞાન એટલે………

A વ્યવસ્થિત જ્ઞાન      B વિશેષ જ્ઞાન          C સમૃદ્ધ જ્ઞાન        D વ્યવહાર જ્ઞાન

 

23) પ્રવાસન ઉદ્યોગથી રાજ્યને ક્યો લાભ થાય છે?

A રાજકીય              B સાંસ્કૃતિક               C આર્થિક        D સામાજિક

 

24) બેકાર વ્યક્તિઓની નોંધણી કરવાનું કામ કઇ સંસ્થા કરે છે?

A મામલતદાર કચેરી                          B રોજગાર વિનિમય કચેરી

C જિલ્લા પંચાયત કચેરી                    D કલેક્ટર કચેરી

 

25) મહિલા સશક્તિકરણની નીતિ ભારત સરકારે ક્યા વર્ષમાં અમલમાં મૂકી?

A1990               B 2001        C 1992             D 2002

 

26) ભારતમાં દર એક લાખ વ્યક્તિએ ડૉક્ટરનું પ્રમાણ કેટલું છે?

A 61                    B 25                 C 51          D 15 

 

27) ભારતના ક્યા રાજયમાં બળવા ખોરી નથી ચાલતી?

A આસામ           B છત્તીસગઢ        C નાગાલેન્ડ        D ગુજરાત

 

28) ક્રાન્તિકારીઓનો મુખ્ય હેતુ…….

A ભારતને આઝાદ કરવાનો હતો         B અંગ્રેજ શાસનના વિરોધી ન હતા

C ધર્મિક કટ્ટરવાદી હતા                        D અંગ્રેજ લોકોના વિરોધી હતા

 

29) નાગરિકતાનું અનિવાર્ય લક્ષણ ક્યું છે?

A મિલકતો          B અધિકારો        C ફરજો             D સાક્ષરતા

 

30)  શ્રમનું સસ્તામાં સસ્તું સાધન ક્યું છે?

A વૃદ્ધો              B પુરુષો            C બાળકો          D સ્ત્રીઓ

 

31)  સરકારે કેન્દ્રિય લાંચરુશવત બ્યુરોની સ્થાપના ક્યારે કરી છે?

A 1981             B 1964      C 1999             D 1951

 

32) એશિયામાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર ક્યા દેશમાં થાય છે?

A સિંગાપુર        B ઇંગ્લેન્ડ           C અમેરિકા         D ભારત

 

33) ક્યા રાજયમાં સરના અને જહેડા ઉપવનો સમાજની માલિકીના છે?

A ઝારખંડ       B બિહાર            C ઓરિસ્સા         D ઉત્તર પ્રદેશ

 

34) નવી દિલ્હીમાં આપણા ક્યા વારસાનું પ્રદર્શન કરતું સંગ્રહાલય છે?

A રેલ્વે          B ઉદ્યોગ            C ખગોળ           D વિજ્ઞાન

   

35) કોણાર્કનું સૂર્યમંદિર ક્યા રાજયમાં આવેલું છે?

A ઓરિસ્સા        B આંધ્રપ્રદેશ        C ઝારખંડ          D છત્તીસગઢ

 

36) રાષ્ટ્રિય સ્મારકોની સારસંભાળ ક્યા ખાતાને સોંપવામાં આવી છે?

A નાણાં            B શિક્ષણ            C પુરાતત્ત્વ         D જમીન-સંરક્ષણ

 

37) સંસાધનોના આયોજનથી શું પ્રદૂષણ મુક્ત રહે છે?

A આબોહવા        B ખનિજો           C જંગલો           D પર્યાવરણ

 

38) ખનિજો ક્યા પ્રકારના સંસાધનો છે?

A રેગોલિથ         B અનવીનીકરણીય      C માનવ સર્જિત    D નવીનીકરણીય

 

39) રેગોલીથમાં ફક્ત શું હોય છે?

A માટીકણો         B ખનિજ દ્રવ્યો               C કાંકરા            D રીતી

 

40) ક્યા ભાગને નેશનલ મરીન પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યો છે?

A મનારનો અખાત    B ખંભાતનો અખાતા    C કચ્છનો અખાત       D બંગાળાની ખાડી

 

41) વિક્રમચરિતમાં વૃક્ષોને કોની સમાન ગણવામાં આવ્યાં છે?

A રાજા                    B સંતપુરુષ            C દેવ               D ભગવાન

 

42) ક્યા સ્થળે તાપવિદ્યુત મથક સાથે જળવિદ્યુત મથક પણ આવેલું છે?

A ધુવારણ          B ઉતરાણ                 C ઊકાઇ             D સાબરમતી

 

43) સૌથી મોટું વિન્ડફાર્મ ગુચ્છ ભારતના ક્યા રાજ્યમાં છે?

A તમિલનાડુ          B ગુજરાત                  C કર્ણાટક           D મહારાષ્ટ્ર

   

44) લોખંડ અને પોલાદ ક્યા પ્રકારના ઉદ્યોગ છે?

A સરકારી          B કૃષિ આધારિત       C ભારે        D હલકો

 

45) ભારતનો પ્રથમ રેલમાર્ગ મુંબઇ અને ક્યા શહેર વચ્ચે શરૂ થયો હતો?

A બાન્દ્રા            B થાણા C પૂના                D કલ્યાણ

 

46) વિકાસશીલ દેશોમાં કુલ વસ્તીના કેટલા ટકા લોકો ગરીબ છે?

A 20               B 40               C 30          D 50

 

47) અન્ન,વસ્ત્ર અને રહેઠાણની જરૂરિયાતોને કેવી જરૂરિયાતો કહે છે?

A મોજશોખની જરૂરિયાતો               B સુખસગવડની જરૂરિયાતો

C પ્રાથમિક જરૂરિયાતો                     D કાર્યક્ષમતા જરૂરિયાતો

 

48) આર્થિક સુધારાનો યુગ ભારતમાં ક્યારથી શરૂ થયો?

A 1991       B 2001            C 1951             D 1981

 

49) પ્રદૂષણ ફેલાતું અટકે તે માટે બળતણ તરીકે શાનો ઉપયોગ થાય છે?

A ડીઝલ            B કેરોસીન                  C પેટ્રોલ           D પ્રાકૃતિક વાયુ C.N.G.

 

50) દેશભરમાં કેટલા I.T.I. કેન્દ્રો કાર્યરત છે?

A 720                    B 890                    C 4300         D 4600


0 comments:

Post a Comment

Social Profiles

Twitter Facebook

Popular Posts

Total Pageviews

Search This Blog

Copyright © Creative Mind | Powered by Blogger
Design by Chavada Mehul | Blogger Theme by MK -