સામાજિક
વિજ્ઞાન ધોરણ-10
1) અકીકના
વેપારનું મહત્વનું કેન્દ્ર ગુજરાતમાં ક્યું છે?
A ખંભાત B અમદાવાદ C સુરત D ડીસા
2) ક્યા
દેશ માટે ‘સૂજલામ’
‘સૂફલામ’
શબ્દો
વપરાય છે?
A ચીન
B ગ્રીસ C મ્યાન
માર D ભારત
3) અતિ
પ્રાચીન યુગથી ભારતની પ્રજા પર્યાવરણ પ્રેમી રહી છે,એમ શા પરથી કહી શકાય? તેના…..
A દેશ
પ્રમથી B વૃક્ષ પ્રેમથી C ઉત્સવ પ્રેમથી D કુટુંબ પ્રેમથી
4 )કઇ
પ્રજા ભારતની સૌથી પ્રાચીન પ્રજા છે?
A દ્રવિડ
B આર્મેનોઇડ
C નેગ્રીટો D ઑસ્ટ્રેલોઇડ
5) પ્રાકૃતિક
વારસામાં કઇ બાબતોનો સમાવેશ થાય છે?
A સ્તૂપો
અને ચૈત્યો B મંદિરો,મસ્જિદો C નદીઓ અને વૃક્ષો
D રાજમહેલો,કિલ્લાઓ
6 )ક્યા
ઝાડમાંથી ટોપલા,કાગળ
અને રેયોન બનાવી શકાય છે?
A ટીમરૂ
B દેવદાર C વાંસ
D સાગ
7) હિમાચલ
અને જમ્મુ-કશ્મીરમાં ક્યાં ફળો વધુ થાય છે?
A સફરજન B કેળા C દ્રાક્ષ
D સંતરા
8) પૃથ્વી
પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત ક્યો છે?
A નહેરો
B વૃષ્ટિ C તળાવ D કૂવા
9) દક્ષિણ
અને પૂર્વનાં રાજ્યોમાં સિંચાઇ શેના દ્વારા વધારે થાય છે?
A તળોવો B વરસાદ
C ટ્યુબવેલ
D નહેરો
10) હિરાકુંડ
યોજના કઇ નદી પર બનાવવામાં આવી છે?
A ચંબલ
B કૃષ્ણા
C મહા D ગોદાવરી
11) આદ્યુનિક
યુગનું બીજું નામ ક્યું છે?
A સત્યુગ
B આણુયુગ
C કળિયુગ
D ખનિજયુગ
12) ક્યા
ખનિજના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે?
A તાંબુ
B લોખંડ C અબરખ D એલ્યુમિનિયમ
13) સોલાર
બેટરીથી ચાલતા વાહનો કયા શહેરમાં વપરાય છે?
A દિલ્હી B ચેન્નાઇ
C કોલકાત્તા
D મુંબઇ
14) બાયોગેસ
મેળવી લીધા પછી વધેલા કચરામાંથી શું બને છે?
A પથ્થર
B ખાતર C પ્લાસ્ટિક
D માટી
15) મોહેં-જો-દડો
શહેરના રસ્તાઓની પહોળાઇ કેટલી હતી?
A 12 મીટર
B 8.40 મીટર C 9.75 મીટર D 8 મીટર
16) ત્રિમૂર્તિ
નામની ભવ્ય મૂર્તિ કઇ ગુફામાં આવેલી છે?
A ઇલોરા
B એલિફન્ટા C અજન્તા D મહાબલિપુરમ્
17) કવિ
તિરુવલ્લુરનો પ્રખ્યાત ગ્રંથ……
A મણિમેખલાઇ
B શીલપ્પતિકારમ્
C કુરલ D તોલકાપ્પિયમ્
18) શાસ્ત્રોમાં
સૌથી પ્રાચીન શાસ્ત્ર ક્યું છે?
A ખગોળશાસ્ત્ર B વૈદકશાસ્ત્ર
C વાસ્તુશાસ્ત્ર
D ગણિતશાસ્ત્ર
19) લીલાવતી
ગણિત ગ્રંથ કોણે લખ્યો હતો?
A વાગ્ભટ્ટે
B આર્યભટ્ટે
C બૌદ્વાયને
D ભાસ્કરાચાર્યે
20) કોનું
શિલ્પ કલાની દષ્ટિએ આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવે છે?
A બ્રહ્માનું
B નટરાજનું C ગણપતિનું
D વિષ્ણુનું
21) ગણિતશાસ્ત્રના
પિતા કોણ કહેવાય છે?
A ચરક
B બ્રહ્મગુપ્ત
C આર્યભટ્ટ D ભાસ્કરાચાર્ય
22) વિજ્ઞાન
એટલે………
A વ્યવસ્થિત જ્ઞાન B વિશેષ જ્ઞાન
C સમૃદ્ધ
જ્ઞાન
D વ્યવહાર
જ્ઞાન
23) પ્રવાસન
ઉદ્યોગથી રાજ્યને ક્યો લાભ થાય છે?
A રાજકીય
B સાંસ્કૃતિક C આર્થિક D સામાજિક
24) બેકાર
વ્યક્તિઓની નોંધણી કરવાનું કામ કઇ સંસ્થા કરે છે?
A મામલતદાર
કચેરી
B રોજગાર વિનિમય કચેરી
C જિલ્લા
પંચાયત કચેરી
D કલેક્ટર
કચેરી
25) મહિલા
સશક્તિકરણની નીતિ ભારત સરકારે ક્યા વર્ષમાં અમલમાં મૂકી?
A1990
B 2001 C
1992 D
2002
26) ભારતમાં
દર એક લાખ વ્યક્તિએ ડૉક્ટરનું પ્રમાણ કેટલું છે?
A
61
B
25
C 51 D 15
27) ભારતના
ક્યા રાજયમાં બળવા ખોરી નથી ચાલતી?
A આસામ
B છત્તીસગઢ
C નાગાલેન્ડ
D ગુજરાત
28) ક્રાન્તિકારીઓનો
મુખ્ય હેતુ…….
A ભારતને આઝાદ કરવાનો હતો B અંગ્રેજ શાસનના વિરોધી ન હતા
C ધર્મિક
કટ્ટરવાદી હતા
D અંગ્રેજ
લોકોના વિરોધી હતા
29) નાગરિકતાનું
અનિવાર્ય લક્ષણ ક્યું છે?
A મિલકતો
B અધિકારો C ફરજો
D સાક્ષરતા
30) શ્રમનું
સસ્તામાં સસ્તું સાધન ક્યું છે?
A વૃદ્ધો
B પુરુષો
C બાળકો D સ્ત્રીઓ
31) સરકારે
કેન્દ્રિય લાંચરુશવત બ્યુરોની સ્થાપના ક્યારે કરી છે?
A
1981 B 1964 C
1999 D
1951
32) એશિયામાં
સૌથી ઓછો ભ્રષ્ટાચાર ક્યા દેશમાં થાય છે?
A સિંગાપુર B ઇંગ્લેન્ડ
C અમેરિકા
D ભારત
33) ક્યા
રાજયમાં સરના અને જહેડા ઉપવનો સમાજની માલિકીના છે?
A ઝારખંડ B બિહાર
C ઓરિસ્સા
D ઉત્તર
પ્રદેશ
34) નવી
દિલ્હીમાં આપણા ક્યા વારસાનું પ્રદર્શન કરતું સંગ્રહાલય છે?
A રેલ્વે B ઉદ્યોગ
C ખગોળ
D વિજ્ઞાન
35) કોણાર્કનું
સૂર્યમંદિર ક્યા રાજયમાં આવેલું છે?
A ઓરિસ્સા B આંધ્રપ્રદેશ
C ઝારખંડ
D છત્તીસગઢ
36) રાષ્ટ્રિય
સ્મારકોની સારસંભાળ ક્યા ખાતાને સોંપવામાં આવી છે?
A નાણાં
B શિક્ષણ
C પુરાતત્ત્વ D જમીન-સંરક્ષણ
37) સંસાધનોના
આયોજનથી શું પ્રદૂષણ મુક્ત રહે છે?
A આબોહવા
B ખનિજો
C જંગલો
D પર્યાવરણ
38) ખનિજો
ક્યા પ્રકારના સંસાધનો છે?
A રેગોલિથ
B અનવીનીકરણીય C માનવ સર્જિત D
નવીનીકરણીય
39) રેગોલીથમાં
ફક્ત શું હોય છે?
A માટીકણો
B ખનિજ દ્રવ્યો C
કાંકરા
D રીતી
40) ક્યા
ભાગને નેશનલ મરીન પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યો છે?
A મનારનો
અખાત B ખંભાતનો અખાતા C
કચ્છનો અખાત D બંગાળાની ખાડી
41) વિક્રમચરિતમાં
વૃક્ષોને કોની સમાન ગણવામાં આવ્યાં છે?
A રાજા
B સંતપુરુષ C દેવ
D ભગવાન
42) ક્યા
સ્થળે તાપવિદ્યુત મથક સાથે જળવિદ્યુત મથક પણ આવેલું છે?
A ધુવારણ
B ઉતરાણ
C ઊકાઇ D સાબરમતી
43) સૌથી
મોટું વિન્ડફાર્મ ગુચ્છ ભારતના ક્યા રાજ્યમાં છે?
A તમિલનાડુ B ગુજરાત
C કર્ણાટક
D મહારાષ્ટ્ર
44) લોખંડ
અને પોલાદ ક્યા પ્રકારના ઉદ્યોગ છે?
A સરકારી
B કૃષિ
આધારિત C ભારે D હલકો
45) ભારતનો
પ્રથમ રેલમાર્ગ મુંબઇ અને ક્યા શહેર વચ્ચે શરૂ થયો હતો?
A બાન્દ્રા
B થાણા C પૂના
D કલ્યાણ
46) વિકાસશીલ
દેશોમાં કુલ વસ્તીના કેટલા ટકા લોકો ગરીબ છે?
A
20
B
40
C 30 D
50
47) અન્ન,વસ્ત્ર અને રહેઠાણની જરૂરિયાતોને કેવી
જરૂરિયાતો કહે છે?
A મોજશોખની
જરૂરિયાતો
B સુખસગવડની
જરૂરિયાતો
C પ્રાથમિક જરૂરિયાતો D
કાર્યક્ષમતા
જરૂરિયાતો
48) આર્થિક
સુધારાનો યુગ ભારતમાં ક્યારથી શરૂ થયો?
A 1991
B 2001
C 1951
D 1981
49) પ્રદૂષણ
ફેલાતું અટકે તે માટે બળતણ તરીકે શાનો ઉપયોગ થાય છે?
A ડીઝલ
B કેરોસીન
C પેટ્રોલ D પ્રાકૃતિક વાયુ C.N.G.
50) દેશભરમાં
કેટલા I.T.I. કેન્દ્રો
કાર્યરત છે?
A
720
B
890
C 4300 D
4600
0 comments:
Post a Comment